શનિવાર, 14 એપ્રિલ, 2018

આજે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જયંતિ 'બંધારણ બચાવો દિન' તરીકે ઉજવાશે



ભારતીય બંધારણના ઘડવૈયા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૨૭મી જન્મજયંતિ ૧૪ એપ્રિલ-શનિવારે છે અને તેને 'બંધારણ બચાવો દિન' તરીકે મનાવવામાં આવશે. આ નિમિત્તે અમદાવાદમાં આવતીકાલે ૩૬મી ભવ્ય સામૂહિક નગરયાત્રા, રથયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો