શનિવાર, 17 ફેબ્રુઆરી, 2018


અમદાવાદથી જામનગર વચ્ચેની ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સનો આજથી પ્રારંભ


-મુખ્યમંત્રી વિજય રૃપાણી અમદાવાદ એરપોર્ટથી ફ્લાઇટનું ફ્લેગ ઓફ કરાવશે

-આગામી સમયમાં દીવ, મુન્દ્રાની ફ્લાઇટ પણ શરૃ થશે
અમદાવાદથી જામનગરનું ૩૫૧ કિલોમીટરનું અંતર રોડ મુસાફરી દ્વારા કાપવામાં સામાન્ય રીતે ૬ કલાકનો સમય થતો હોય છે. પરંતુ હવે માત્ર સવા કલાકમાં અમદાવાદથી જામનગર પહોંચી જવાશે. કેમકે, કેન્દ્ર સરકારની યોજના 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ શનિવારથી અમદાવાદ-જામનગરની ફ્લાઇટનો પ્રારંભ થશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો