સોમવાર, 26 ફેબ્રુઆરી, 2018


જાણવા જેવુ- ગુજરાત

1. ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદારે કોણ ગણાય છે ? નરસિંહરાવ દિવેટિયા

2. ભકત કવિયત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીંમાં વિતાવ્યો હતો ? દ્વારિકા

3. કવિ પ્રેમાનદ મૂળ કયાંના વતની હતી ? વડોદરા

4. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતાકોણ ગણાય છે ? કવિ ભાલણ

5. ગીરાધોધ કઈ નદી પર આવેલો છે ? અંબિકા

6. યંગ ઈન્ડિયા’, ‘હરિજન બંધ્રુઅને નવજીવન સામયિકો કોણે શરુ કરેલા?  મોહનદાસ ક.ગાંઘી

7. વર્ષ ૨૦૧૦ માં થયેલી મતગણતરી મુજબ ગુજરાતમાં સિંહોની સંખ્યા કેટલી છે ? ૪૧૧

8. ગુજરાતી સાહિત્યમાં મ!ણભટ્ટકે ગાગરિયા ભટ્ટ તરીકે કોણ ઓળાય છે ? પ્રેમાનંદ

9. સહજાનંદસ્વામી કયાંના વતની હતા ? છપૈયા

10. નરસિંહ મહેતાએ કોના પર હૂંડી લખી હતી ? શામળશા શેઠ(શ્રીકૃષ્ણ)

11. સ્વામીનારાયણ સંપ્રદાયના ભકતોના હૃદયમાં કાયમી સ્થાન પામેલી શિક્ષાપત્રીનીરચના કોણે કરી હતી ?... સહજાનંદ સ્વામીએ


12. અખિલ બ્રહ્માંડમાં એકતુશ્રી હરિ...આ પદ કોનું છે ? નરસિંહ મહેતા


13. પ્રેમાનંદના નળાખ્યાન - માં આવતો નળ કયા દૈશનો રાજા છે ? ઠેર્નેષધ

14. ગુજરાતનો સર્વપ્રથમ ફિલ્મ સ્ટુડિયો કયો છે ? લક્ષ્મી સ્ટુડિયો, વડોદરા

15. રામ!યણનું શુટીંગ ગુજરાતમાં કયા ફિલ્મ સ્ટુડિયોમાં થયું હતું ? વૃંદ!વન સ્ટુડિયો

16. ગુજરાતનો જાણીતો લકી ફિલ્મ સ્ટુડિયો કયાં આવેલો છે ? હાલોલ

17. ગુજરાતના ઉમરગામમાં કયો સ્ટુડિયો કયાં આવેલો છે ? વૃંદ!વન

18. અમદાવાદ જિલ્લામાં આવેલી હડપ્પીયા સંસ્કૃતિના મહત્વના સ્થળ લોથલ નામનો અર્થ શો થાય છે ? ...મરૅલાઓનો ટેકરો

19. દેશ-વિદૈશમાંથી લોકો જે મેળામાં મ્હ!લવા આવે તેવો તરણેતરનો મેળો કોનું સ્થાનક છે ? શિવ

20. ગુજરાતનું સૌથી મોટુઅત્મ્યારણ્ય કયુંછે ? ૨૧ અભ્યારણ્ય તથા ૪ રાષ્ટ્રીય ઉદ્યાનો

21. સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે ? ગુજરાત

22. ઔશયાટીક લાયનનુંઆયુષ્ય આશરૅકેટલા વર્ષનુંહોય છે ? ૧૨ થી ૧૫ વર્ષ

23. ગુજરાતનું ગૌરવ એવા એશિયાટીક લાયનને સાચવવા ગીર અભ્યારણ્યનો વિસ્તાર કેટલો છે ? ૧૧૫૩ ચો.કિ.મી.

24. ગુજરાતનું કયું પક્ષી માથુ ઉધ્રુ રાખીને ખાય છે ? ફલેગિંગો

25. ગુજરાતમાં સરીસપોંની અંદાજે કેટલી જાતિ નોંધાઈ છે ? ૧૦૭



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો