ગુરુવાર, 1 ફેબ્રુઆરી, 2018

IM અમદાવાદના નવા કાયમી ડિરેકટર તરીકે પ્રો.એરોલ ડિસોઝાની નિમણૂંક



- આઈઆઈએમ એકટ અમલમાં આવતા જ નવા ચેરમેનની નિમણૂક: પ્રો.ડિસોઝાની ટર્મ 5 વર્ષની

આઈઆઈએમ અમદાવાદના નવા કાયમી ડિરેકટરની નિમણૂંક આજે કરી દેવામા આવી છે.હાલના ઈન્ચાર્જ ડિરેકટર પ્રોફેસર એરોલ ડિસોઝાની જ નવા કાયમદી ડિરેકટર તરીકે નિમણૂંક કરવામા આવી છે.આઈઆઈએમ એક્ટ આજથી અમલમાં આવતા ચેરમેનને નિમણૂંકની સત્તા મળી જતા આઈઆઈએમ અમદાવાદના ચેરમેને પ્રો.ડિસોઝાની નિમણૂંક કરી છે.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો