ગુરુવાર, 14 ડિસેમ્બર, 2017

રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ



રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ  રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ દિવસ” નિમિતે આજે નવિ દિલ્હી ખાતે રાષ્ટ્રીય ઊર્જા સંરક્ષણ પુરસકાર પ્રદાન કરશે. આ પ્રોગ્રામમાં એમને પુરસ્કાર આપવામાં આવશે , જેમણે ણે ઓછી ઊર્જાનો ઉપયોગ કર્યો છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો