બુધવાર, 27 ડિસેમ્બર, 2017

ભારતની શાન માર્શલ અર્જન સિંઘનું નિધન

જનરલ કરીઅપ્પા, જનરલ માણેકશા ઉપરાંત આઝાદ ભારતના ઇતિહાસના ત્રીજા જ એવા સેનાની કે જેમને ભારતીય સરકાર અને સેનાએ માર્શલનો દરજ્જો આપ્યો હતો તેવા અર્જન સિંઘ ૯૮ વર્ષની વયે નિધન થયું હતું.

તેમણે આઝાદ ભારતમાં એરફોર્સની રચના કરવાથી માંડી હવાઈ યુદ્ધ માટેના તમામ શસ્ત્રો, વિમાનો ખરીદી સુધીનું માર્ગદર્શન છેક સુધી આપ્યું.

એર ચીફ માર્શલ તરીકે ૧૯૭૦માં નિવૃત્ત થયા તે પછી પણ જે તે સરકારને જરૃર પડે ત્યારે  સેવા માટે હાજર રહેતા હતા.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો