શુક્રવાર, 1 ડિસેમ્બર, 2017

રામનાથ કોવિંદ આજે હોર્નબિલ તહેવારનું ઉદ્ઘાટન કરશે



રામનાથ કોવિંદ આજે કોહિમામાં નાગાલેન્ડ સ્થાપના દિવસ અને હોર્નબિલ તહેવારનું ઉદ્ઘાટન કરશે જે દસ દિવસ સુધી ચાલશે.

હોર્નબિલ તહેવાર નાગાલેન્ડ


ગઇકાલે રાષ્ટ્રપતિ નાગાલેન્ડની બે દિવસીય યાત્રામાં કોહિમા પહોંચ્યા.

રાજ્યપાલ પી.બી. આચાર્ય, મુખ્યમંત્રી ટી.આર. જૈલિયાંગ અને તેમના મંત્રિમંડળના સાથીદારો અને સરકારના વરિષ્ઠ અધિકારીઓએ તેમને કોહિમા હેલીપાડમાં આવકાર્યા હતા.


1 ટિપ્પણી: