સોમવાર, 24 જુલાઈ, 2017

પ્રધાનમંત્રી વય વંદના યોજના

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



કેન્દ્રીય નાણાં મંત્રાલયે 60 વર્ષ અને તેથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શન સ્કીમ "પ્રધાનમંત્રી વય વંદના યોજના" (PMVVY) શરૂ કરી છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને તેમના દ્વારા કરવામાં આવેલા રોકાણને આધારે 10 વર્ષ માટે 8% નુ વ્યાજ મળશે એવી ખાતરી આપી.


આ યોજના 4 મે, 2017 થી 3 મે, 2018 સુધી ઉપલબ્ધ થશે. ભારતના લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) ને આ યોજનાનું સંચાલન કરવા માટે એકમાત્ર વિશેષાધિકાર આપવામાં આવ્યો છે. તે ઑફલાઇન તેમજ એલઆઈસી દ્વારા ઓનલાઇન ખરીદી શકાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો