સોમવાર, 29 મે, 2017

પ્રિયંકા ચોપરા અને તેની માતાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ...


અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ભારતમાં દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવવાની છે. હકીકતમાં 'ઈન્ટરનેશનલી એક્લેઈમ્ડ એક્ટ્રેસ એવોર્ડ ' નામની નવી કેટેગેરી તેના માટે શરૂ કરવામાં આવી છે. 


પ્રિયંકા ચોપરા સાથે તેની માતા ડો. મધુ ચોપરા પણ 'વેન્ટિલેટર' માટે  શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પહેલી જૂને સ્વીકારશે. મધુ ચોપરાએ આ મરાઠી હિટ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો