ગુરુવાર, 4 મે, 2017

દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 3જી મે ના રોજ, પતંજલિ યોગપિઠના આયુર્વેદીક રિસર્ચ સેંટરનું ઉદઘાટન કર્યું હતું.

મોદીએ જે રિસર્ચ ઇન્સ્ટીટયૂટનું ઉદઘાટન કર્યું હતું તેમાં આશરે ૨૦૦ જેટલી વૈજ્ઞાનિક અલગ અલગ જડીબુટી પર રિસર્ચ કરવામાં આવશે. આ ઇન્સ્ટીટયૂટ પાછળ આશરે ૨૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. 

દેશની સૌથી મોટી આયુર્વેદીક ઇન્સ્ટિટયૂટ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો