સોમવાર, 10 એપ્રિલ, 2017

કૃષ્ણ ભગવાનની પ્રિય વાંસળી જાણીતું વાદ્ય છે.

Date :- 9th April 2017



વાંસળી આદિકાળનું વાદ્ય છે.સ્લોવેનિયામાં ૪૩૦૦૦ વર્ષ જૂની વાંસળી મળી આવેલી. 

દક્ષિણ ભારતના નાગરકોઇલમાં થતા વાંસનની ઉત્તમ વાંસળી બને છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ભરતનાટ્યમાં ઉપયોગી દસ ઘાટની વાંસળીના સૂર પ્રમાણભૂત ગણાય છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો