બુધવાર, 26 એપ્રિલ, 2017

આઠ વર્ષ બાદ ભારતીય સેનાની ત્રણેય પાંખ એકજૂઠ

ભારતીય સૈન્યનની ત્રણેય પાંખના વડાઓએ મંગળવારે(26th april) આઠ વર્ષ બાદ બીજો જોઇન્ટ ડોક્ટ્રેઇન જાહેર કર્યો હતો. જે મુજબ નક્સલવાદીઓ, જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલા યુદ્ધ સામે આક્રમક પગલાં ભરવા માટે સંયુક્ત વ્યૂહાત્મક પ્રયાસો હાથ ધરાશે. આ પ્રયાસોમાં સૈન્યનની ત્રણે પાંખના ચુનંદા જવાનો-અધિકારીઓનો સ્પેશિયલ ઓપરેશન ડિવિઝન, ડિફેન્સ સ્પેસ એજન્સી તથા ડિફેન્સ સાઇબર એજન્સીમાં સમાવેશ કરાશે. તથા આ માટે વિશેષ ટ્રેનિંગ અપાશે.

ભૂમિદળના વડા - જનરલ બિપિન રાવત,
એરફોર્સના વડા - બી.એસ.ધનોઆ તથા
નૌકાદળના વડા એડમિરલ સુનિલ લાંબા દ્વારા જોઇન્ટ ડોક્ટ્રેઇનની ઘોષણા કરવામાં આવી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો